MORBI CITY / TALUKOTANKARA

ટંકારા:રામાનંદાચાર્ય જન્મજયંતી નિમિત્તે ધર્મસભા, તથા ગ્રેજ્યુએટ કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારામાં આગામી તારીખ 14 જાન્યુઆરીએ રામાનંદાચાર્ય જન્મજયંતી નિમિત્તે ધર્મસભા, પ્રવચન તેમજ ધોરણ-10/12, ગ્રેજ્યુએટ કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.

ટંકારામાં રામાનંદી સાધુ દ્વારા રામાનંદાચાર્ય જન્મજયંતી નિમિતે ધોરણ-10/12, ગ્રેજ્યુએટ કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે જેમાં વિદ્યાર્થીઓએ માર્કશીટ તારીખ 8 જાન્યુઆરી સુધીમાં શ્રી રામ વલકેનાઇઝિંગ વર્ક (9879025506)- લતિપર ચોકડી ટંકારા ખાતે જમા કરાવી દેવા અનુરોધ કરાયો છે.ઉજવણી અંતર્ગત રામદેવપીર મંદિર , મોરબી રાજકોટ હાઇવે, ટંકારા ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 14 ને શનિવારે સવારે 9: 30 કલાકે ગુરુપૂજન, સવારે 11:00 કલાકથી ધર્મસભા, પ્રવચન અંર વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાશે ત્યારબાદ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!