PANCHMAHALSHEHERA

પક્ષીઓની સારવાર:પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓ માટે કરૂણા અભિયાન 2023નું આયોજન

પંચમહાલ:-શહેરા

વાત્સલ્ય સમાચાર

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના પશુ દવાખાનામાં ત્યાં ઇજાગ્રસ્ત પશુઓને લાવવામાં આવે છે અને ત્યાં ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે 10 થી 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે, ઘવાયેલ પક્ષીઓની સારવાર કરાશે

ઉતરાયણમાં પતંગના દોરથી પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે શહેરા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવી છે. આ વખતે તા. 10 થી તા. 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે.

 

ઈજાગ્રસ્ત થયેલ પશુ પક્ષીઓની સારવાર માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. અહી વન વિભાગ દ્વારા પક્ષીઓ અને પશુઓની સારવાર કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત પક્ષીઓને રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગના દોર થી પક્ષીઓ ધાયલ થાય છે જેની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત શહેરા વન વિભાગ દ્વારા તા. 10 થી તા. 20 જાન્યુઆરી 2023 સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે.

 

પક્ષી અભયારણ્ય ખાતે પશુ તબીબોની ટીમ તૈયાર રહેશે. આ અભિયાનમાં પશુ તબીબો, વિવિધ સંસ્થાઓ, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ જોડાશે. જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ધાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોટ સર્કિટ કે પેરાલીસીસ થયેલ પક્ષીઓને લાવવામાં આવશે અને પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!