BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે સંસ્કારધામ ધ સ્કૂલ ઓફ સાયન્સ ગુજરાતી મીડીયમ બાલમંદિર વિભાગના નાના-નાના ભૂલકાઓ દ્વારા ગીતા નું પૂજન કરવામાં આવ્યું

22 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

પાલનપુર ખાતે સંસ્કારધામ ધ સ્કૂલ ઓફ સાયન્સ ગુજરાતી મીડીયમ બાલમંદિર વિભાગના નાના-નાના ભૂલકાઓ દ્વારા 22 ડિસેમ્બર 2023 ના રોજગીતા નું પૂજન કરવામાં આવ્યું.બાળકોને હિન્દુ સંસ્કૃતિના પવિત્ર ગ્રંથ ભગવત ગીતા વિશે સમજ આપી.આ કાર્યક્રમમાં બાલમંદિરના આચાર્યશ્રી મધુબેન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ બાલમંદિર ના તમામ સ્ટાફે અને નાના ભૂલકાઓએ ઉપસ્થિતિ રહી ને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમ બદલ સંસ્થા ના ધુરાવાહકો કે.ટી. ઠક્કર સર અને ગિરીશ અમિન સર ની શુભકામનાઓ હેઠળ કરવામાં આવેલ હતો તથા  ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહિત કરવામા આવેલ તથા તમામ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!