DAHODGUJARAT

સંજેલી તાલુકાના પીછોડામાં આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડામાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૦૫.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના પીછોડામાં આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડામાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકાના પીછોડામાં શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ભારતી બાળ કેન્દ્ર કાર્યરત છે. આ બાળ કેન્દ્રમાં પીછોડાના કેયુરભાઈ ની જન્મ દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી. જેમાં લીમખેડા ઘટક -2 ના Pse ઇન્સ્કટર મતિ મીનાક્ષીબેન હાજર રહીને કેયુર કુમારને કુમ કુમ તિલક કરી નોટબુક, બોલપેન, આપી તેમજ ચોકલેટ ખવડાવીને ઉજવણી કરવામાં આવી તમામ બાળકોને ચોકલેટો આપી અને અભિનંદન આપવામાં આવ્યા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!