BHARUCH

ભરૂચ જે પી કોલેજમાં આજ રોજ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો

જે.પી કોલેજ માં આજ રોજ પર્યાંવરણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

વિધાથૅીઓ દ્રારા વૃક્ષા રોપણ કરી પયૅાવરણ અંગે જાગૃકતા લાવવા નો સંદેશ આપવામાં આવ્યો. આ કાયૅક્રમમાં કોલેજના આચયૅશ્રી, આધ્યાપકોશ્રી તેમજ વિધાથૅી આગેવાનો હાજર રહી વિધાથૅીઓને પયૅવરણ જાળવણી માટે પ્રોત્સાહિત કયૅો .

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!