જે.પી કોલેજ માં આજ રોજ પર્યાંવરણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.
વિધાથૅીઓ દ્રારા વૃક્ષા રોપણ કરી પયૅાવરણ અંગે જાગૃકતા લાવવા નો સંદેશ આપવામાં આવ્યો. આ કાયૅક્રમમાં કોલેજના આચયૅશ્રી, આધ્યાપકોશ્રી તેમજ વિધાથૅી આગેવાનો હાજર રહી વિધાથૅીઓને પયૅવરણ જાળવણી માટે પ્રોત્સાહિત કયૅો .
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર