ભરૂચ
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભરૂચ શહેરમાં તા. ૨૦ જુન ૨૦૨૩ના રોજ અષાઢી બીજ નિમિત્તે ફોટા માં જણાવેલ વિસ્તારોમાં તા.૨૦ જુન ૨૦૨૩નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી ફોટા મા જણાવેલ રૂટ વાહન વ્યવહાર માટે બંધ રાખવા તથા તેના ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્રભાઈ મોરે રિપોર્ટર ભરૂચ જિલ્લા