ARAVALLIMEGHRAJUncategorized

મેઘરજ : પીએમ મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં યોજાનારા કાર્યક્રમમાં મેઘરજ અને ભિલોડાના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યુ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : પીએમ મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં યોજાનારા કાર્યક્રમમાં મેઘરજ અને ભિલોડાના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યુ

રાજયના 33 જિલ્લામાં આજે પીએમ આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા મકાનો લાભાર્થીઓને ઈ.લોકાર્પણ કરાનાર છે.પીએમ મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં યોજાનારા કાર્યક્રમમાં મેઘરજ અને ભિલોડાના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યુ

સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરીવારોને ઘરના ઘરનું સપનુ સાકાર થાય છે. આ યોજના હેઠળ પ્લોટ પર મકાન બનાવવા લાભાર્થીને રૂપીયા 1.20 લાખની ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવે છે.અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવ્યા.અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં 8155 આવાસ મંજુર થયેલ છે,અને વર્ષ 2018 -19 થી 2020 -23 સુધીમાં 36602 આવાસ મંજુર થયા છે,જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, ટ્રાયબલ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી નો સમાવેશ થાય છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં અરવલ્લી જીલ્લાના ૩૦ભિલોડા વિધાનસભા નો કાર્યક્રમ મેઘરજ ખાતે અરવલ્લી જીલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર ની ઉપસ્થિતી મા યોજાયો જેમા અરવલ્લી જીલ્લા પ્રમુખ સાબરકાઠાં બેન્કના વાઈસ ચેરમેન,જિલ્લા વિકાસ અધિકારી,અરવલ્લી જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ,નાયબ જીલ્લા વિકાસ અધીકારી, ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન,મેઘરજ તાલુકા પ્રમુખ ભિલોડા તાલુકા પ્રમુખ,મેઘરજ પ્રમુખ,ભિલોડા પ્રમુખ ,ભિલોડા પ્રમુખ,જિલ્લા બાળ સુરક્ષા સમિતિના ચેરમેન સહીત મેઘરજ અને ભિલોડા ના આગેવાનો અને મોટી સખ્યા મા લાભાર્થીઓ હાજર રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!