GIR SOMNATHPATAN VERAVAL

સમલૈંગિક વિવાહ ના કાયદા ના વિરોધ માં આવેદન પત્ર આપ્યું.

સમલૈંગિક વિવાહ ના કાયદા ના વિરોધ માં આવેદન પત્ર આપ્યું.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘપ્રેરિત સામાજિક સદભાવ સમિતિ – વેરાવળ નગર દ્ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને વિવિધ સમાજ, સંસ્થા અને સમિતિઓ ના અગ્રણી અને હોદેદારો દ્વારા આવેદન પત્ર આપી જણાવેલ છે કે સમલૈંગિક વિવાહ એ એક વિકૃતિ છે અને ભારતીય સભ્ય સમાજ માટે આવનારા સમય માં બહુ ગંભીર પરિણામો આવી શકે છે અને સંસ્કૃતિ પર ના આવા પ્રહાર ને વખોડી કાઢવા માં આવે છે. આ કાયદો બનતા પહેલા આની સર્વે થાય, બધા ધર્મ ગુરુ અને અનુયાયીઓ ના મત સંભાળવા માં આવે અને યોગ્ય રીતે અભ્યાસ બાદ આવા કાયદા ને અમલ ના કરવા માંગ કરેલ છે.આ આવેદનત્રમાં આર. એસ. એસ. વેરાવળ નગર ના સરસંચાલક પ્રફુલ ભાઈ હરિયાણી, રબારી સમાજ ના અગ્રણી ભુપતભાઈ કોડિયાતર, ધવલ ભાઈ ગરચર, સાધુ સમાજ ના પ્રમુખ શૈલેષ મેસવાણીયા, ખારવા સમાજ ના આગેવાન મનસુખ ભાઈ સુયાણી અને અન્ય સમાજ ના પ્રમુખ અને આગેવાનો સાથે ચાલીસ જેટલા લોકો એ આવેદન પાઠવેલ હતું.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!