BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે મહેશ્વરી મહિલા મંડળ દ્વારા બાળ સંસ્કાર શિબિર યોજાઈ 

4 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં મહિલા મંડળ પાસે મહેશ્વરી હોલમાં મહેશ્વરી મહિલા મંડળ દ્વારા યોજાતી ત્રીદિવસીય બાળ સંસ્કાર શિબિર છેલ્લા કેટલાક વર્ષો થી ચાલે છે અને આ વર્ષે પણ યથાવત છે આ શિબિરમાં કુલ માં 115 બાળકો એ ભાગ લીધેલ એમાં ત્રિકાળ સંધ્યા, બાળગીત, યોગા ,આર્ટ , ક્રાફટ, ગેમ , ક્વિઝ અને ઘણી બધી અવનવી એકટીવિટી કરાવવામાં આવે છે સાથે નાસ્તો પણ આપવામાં આવે છે બાળકો પણ ઉત્સાહ ભેર ભાગ લે છે મહેશ્વરી સમાજ માં આ એક પરંપરા જેવું જ લાગે છે પાલનપુર મહિલા મંડળ દ્વારા આ વર્ષ થી દર રવિવારે શિબિરનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છેપ્રમુખ પ્રીતિ મહેશ્વરી.મંત્રી અનિતા રામવાની.કનવિનીયર મીનાબેન મહેશ્વરીઆ શિબિર દરેક હોદેદાર, કારોબારી મેમ્બર્સ અને મહિલામંડલના તમામ બહેનોના સાથ સહકાર થી જ ચાલી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!