વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંસદાવિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી કરવામા આવી.
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંસદા6 અંતર્ગત SETU પ્રકલ્પ હેઠળ અને સપ્તાધારા અંતર્ગત આચાર્યશ્રી ડૉ.વાય.જે.મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી તારીખ ૦૭/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ કરવામાં આવી. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે.વક્તાશ્રી ડૉ.પ્રીતિ પટેલ તથા ડૉ.કૈલાશ ચૌધરી દ્વારા વિષય:”માર્ગદર્શન કાર્યક્રમ ” અંતર્ગત (વિશ્વ મહિલા દિવસનો આરંભ, હેતુઓ, મહત્વ, સ્થાન) પર વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.