મતદાન કરવા અને અન્યોને મતદાન કરાવવાના શપથ લીધા
000000
જૂનાગઢ તા.૧૫ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતી ની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં મતદાન કરવા અને અન્યોને મતદાન માટે પ્રેરિત કરવાના લોકોએ શપથ લીધા હતા.
જૂનાગઢ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ઉજવણી ભાવભેર કરવામાં આવી હતી.જૂનાગઢના શ્રીનગર સોસાયટી, મધુરમ વિસ્તારમાં પરિશ્રમ ટાઉનશીપ, તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ઉજવણી નિમિત્તે સહભાગી બનેલા નાગરિકોએ તા.૭ મેના રોજ અવશ્ય મતદાન કરવાના તેમજ મતદાન જાગૃતિના શપથ લીધા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.