Home/GUJARAT/BANASKANTHA/આદર્શ વિદ્યાલય વિસનગરનું “લાગણીનું સુખ-03” અંતર્ગત ઉમદા કાર્ય BANASKANTHAGUJARATPALANPUR આદર્શ વિદ્યાલય વિસનગરનું “લાગણીનું સુખ-03” અંતર્ગત ઉમદા કાર્ય SUBHASHCHANDRA VYASApril 16, 2024Last Updated: April 16, 2024 3 Less than a minute Oplus_131072 16 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા હ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આચાર્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન તથા સ્ટાફ મિત્રોના સતત પ્રયત્નોથી વર્ષ: 2024-25 માં શાળામાં થનાર વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા આર્થિક અસક્ષમતા ધરાવતા અને અભ્યાસમાં કુશળ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા “લાગણીનું સુખ-03” કાર્યમાં સહભાગી બની શિક્ષણને પ્રાધાન્ય આપનાર દાતાશ્રીઓએ ચોપડા છપાવવા માટે દાનરૂપે પૂરતો સહયોગ આપી સાચા અર્થમાં “અમૂલ્ય ધન એટલે કેળવણી” એ ઉકિતને સાર્થક કરેલ છે.આમ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અને શિક્ષણને પ્રાધાન્ય આપનાર દાતાશ્રીઓનો આદર્શ શાળા પરિવાર તથા શ્રી અખિલ આંજણા કેળવણી કેળવણી મંડળ, વિસનગર લાગણીસભર અભિનંદન પાઠવે છે. Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020 Related Articles MORBI:મોરબી શહેરમાં વધુમા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ 14 hours ago દાહોદ ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 36 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ 14 hours ago ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય થયો હતો 14 hours ago દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતિ કોમનો નાબાલીક યુવક ૧૫ વર્ષિય હિન્દુ સગીરા ઘરેથી ભગાડી જતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા 14 hours ago Video Not Found!! Error Code : 403 Message : The request cannot be completed because you have exceeded your quota. SUBHASHCHANDRA VYASApril 16, 2024Last Updated: April 16, 2024 3 Less than a minute Facebook X LinkedIn Messenger Messenger WhatsApp Telegram Share via Email Follow Us