BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગરનું “લાગણીનું સુખ-03” અંતર્ગત ઉમદા કાર્ય

16 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
    હ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આચાર્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન તથા સ્ટાફ મિત્રોના સતત પ્રયત્નોથી વર્ષ: 2024-25 માં શાળામાં થનાર વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા આર્થિક અસક્ષમતા ધરાવતા અને અભ્યાસમાં કુશળ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા “લાગણીનું સુખ-03” કાર્યમાં સહભાગી બની શિક્ષણને પ્રાધાન્ય આપનાર દાતાશ્રીઓએ ચોપડા છપાવવા માટે દાનરૂપે પૂરતો સહયોગ આપી સાચા અર્થમાં “અમૂલ્ય ધન એટલે કેળવણી” એ ઉકિતને સાર્થક કરેલ છે.આમ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અને શિક્ષણને પ્રાધાન્ય આપનાર દાતાશ્રીઓનો આદર્શ શાળા પરિવાર તથા શ્રી અખિલ આંજણા કેળવણી કેળવણી મંડળ, વિસનગર લાગણીસભર અભિનંદન પાઠવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!