
રાજ્યભરમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોનાં નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું સરોડી હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.આ
અહેવાલ ,,જેસીંગભાઇ સારોલા


