. બનાસ નદીના તટે આવેલી જાગૃતિ વિદ્યામંદિર ડાવસ હાઈસ્કૂલમાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠાના આદ્યસ્થાપક સ્વ. દોલતભાઈ પરમાર સાહેબના ચિરંજીવી અને નવજીવન બી.એડ કોલેજના પ્રોફેસર શ્રી ડો. નિરવભાઈ પરમાર સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પર્વે તેમણે બાળકોને વાલીઓને સત્ય કરુણા અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપી અને ભારતનો વિકાસ થાય તેવું સૂચન કર્યું હતું. અને શાળાના મેદાનમાં વૃક્ષોનું તેમના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.
«
Prev
1
/
146
Next
»
જેતપુર શહેરમાં વેપારીઓને ટાર્ગેટ કરી બ્લેકમેલિંગ દ્વારા નાણાં પડાવતી એક સક્રિય ટોળકીનો પર્દાફાશ
સાધલી બસ સ્ટેશન પાસે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું.
દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક દ્વારા આંબેડકર જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી