BANASKANTHAGUJARATTHARAD

આનંદનગર પ્રા.ક શાળા થરાદ -3 શિક્ષિકા દ્વારા તિથિ ભોજન

 

આજ રોજ તારીખ 02 /09 /2024 ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા બેન શ્રીમતી ચંદ્રાબેન ઘનશ્યામભાઈ પંડ્યા દ્વારા શાળાના કુલ 841 ને મોહનથાળ, પૂરી-શાક, દાળ -ભાત અને ટિકિયા પાપડનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.શાળાના આચાર્યશ્રી એમ. કે. મણવર સાહેબ તથા સ્ટાફ પરિવારે દાતા શ્રી ને સાલ તથા પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.

 

Back to top button
error: Content is protected !!