NILESH DARJISeptember 15, 2024Last Updated: September 15, 2024
3 Less than a minute
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ મથકે ડીવાયએસપી એન.વી.પટેલની અધ્યક્ષતામાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ની ઉપસ્થિતી મા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી,આવતીકાલે મુસ્લિમ સમાજ નો ઈદે મિલાદનો તહેવાર હોય તે શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેને લઈ ને શનિવારની મોડી સાંજે જેમાં ઈદે મિલાદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત જુલુસ શાંતિમય વાતાવરણમાં નીકળે અને તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સામાજીક આગેવાનો સાથે ખાસ ચર્ચા કરાઇ હતી.શહેરા નગરના હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા રહ્યા હતા.
«
Prev
1
/
91
Next
»
મોરબી મણીમંદિર દરગાહ ડિમોલેશન બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે અગત્યની માહિતી આપતા જણાવ્યું કે.....
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ વિવાદિત દરગાહનું તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
«
Prev
1
/
91
Next
»
NILESH DARJISeptember 15, 2024Last Updated: September 15, 2024