જામનગરના અલિયાબાડા બી. એડ. કોલેજમાં અભિમુખતા કાર્યક્રમ યોજાઈ ગયો.
23 સપ્ટેમ્બર 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગરના અલિયાબાડામાં દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય નવાં પ્રવેશ પામેલા તાલીમાર્થીઓને સાચું શિક્ષકત્વ સમજાવવા માટે મારી અપેક્ષાનો શિક્ષક શિક્ષક અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.








