GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી:સ્વ.લીલાવંતીબેન જમનાદાસ હીરાણીનું દુઃખદ અવસાન

MORBI:મોરબી સ્વ. લીલાવંતીબેન જમનાદાસ હીરાણીનું દુઃખદ અવસાન
મોરબી નિવાસી ઠા. જમનાદાસ મોતીલાલ હિરાણી (રામને ભજી લ્યો – હરિહર અન્નક્ષેત્ર ના ધર્મપત્ની) તથા કિર્તીભાઈ (કલકત્તા ગેસ) વાળાના માતૃશ્રી અ.સૌ. લીલાવંતીબેન જમનાદાસ હીરાણી (ઉ.વ. ૭૨) નું દુઃખદ અવસાન થયેલ છે.
જેમની સ્મશાનયાત્રા તા. ૧૭-૧૨-૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૮-૩૦ કલાકે, રામ દરબાર, જુના કલેકટરના બંગલા પાસેથી લીલાપર રોડ, વિદ્યુત સ્મશાન ગૃહએ જશે.







