વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેજિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો




સમીર પટેલ, ભરૂચ
******
કાર્યક્રમઅંતર્ગતઅધિકારીઓઅનેકર્મચારીઓદ્વારાવંદેમાતરમનુંસામૂહિકગાનકરીસ્વદેશીવસ્તુઓનોઉપયોગકરવામાટેસંકલ્પલેવાયો
****
ભરૂચ – શુક્રવાર – ભારતનારાષ્ટ્રગીત“વંદેમાતરમ”નાનિર્માણને૧૫૦વર્ષપૂર્ણથવાનિમિત્તેવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનામાર્ગદર્શનહેઠળતા. ૦૭મીનવેમ્બરનારોજરાષ્ટ્રવ્યાપીઉજવણીનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. જેનાભાગરૂપે ભરૂચ જિલ્લામાંપણજિલ્લાવિકાસઅધિકારીશ્રીયોગેશ કાપસેનીમુખ્યઉપસ્થિતિમાંજિલ્લાકક્ષાનાકાર્યક્રમનીઉજવણીઉલ્લાસભેરકરવામાંઆવીહતી.
આઅવસરેયોગેશ કાપસેએ જણાવ્યુંહતુંકે‘વંદેમાતરમ‘ નારોપ્રત્યેકભારતીયમાટેઅનંતઊર્જાનોસ્ત્રોતછે. આજેવંદેમાતરમગીતનીસાર્ધશતાબ્દીઉજવણીનિમિત્તેતમામજિલ્લાવાસીઓસ્વદેશીચીજવસ્તુઓનોઉપયોગવધારેઅનેવિકસિતભારતનાસ્વપ્નનેસાકારકરવાપ્રયત્નશીલબનેએવીઅપીલ કરીહતી.
સાંસ્કૃતિ વિભાગના મિતાબેન ગવલીએપ્રાસંગિકઉદબોદનઆપતાવંદેમાતરમગીતનુંસાંસ્કૃતિક–ઐતિહાસિકમહત્વઅનેવર્તમાનસમયમાંઆગીતનીપ્રસ્તુતતારજૂકરીહતી.
કાર્યક્રમઅંતર્ગતઉપસ્થિતસૌઅધિકારીઓઅને કર્મચારીઓએવંદેમાતરમગીતનુંસામુહિકગાનકર્યુંહતું. સાથેજભારતદેશનીસેવાઅનેસન્માન, સ્વદેશીચીજવસ્તુઓઅપનાવવા, સ્થાનિકરોજગારીનેસમર્થન, પ્રાદેશિક ભાષાઓનોપ્રયોગતથાપર્યાવરણજતનસહિતનીબાબતોપરપ્રાથમિકતાનાધોરણેઅમલવારીકરવાશપથગ્રહણકર્યાહતા.
આપ્રસંગે,અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટીકલેકટર, સહિત રેવન્યુ, પંચાયતઅનેનગરપાલિકાનામુખ્યઅધિકારીઓઅનેકર્મચારીઓઉપસ્થિતરહ્યાહતા.



