GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ નવેમ્બરના યોજાશે

કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ નવેમ્બરના યોજાશે

મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત નવેમ્બર માસમાં આગામી તારીખ ૨૬-૧૧-૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે કેશોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદારશ્રી, કેશોદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!