KALOL(Panchamahal)PANCHMAHAL

નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ ખાતે”રાષ્ટ્રીય મતદાતા દિવસ “ની ઉજવણી

તારીખ ૨૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

તા. ૨૫ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આજરોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ ખાતે મતદારોને મતદાન માટે જાગૃત તથા પ્રોત્સાહિત કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મતદાન એ પ્રત્યેક નાગરિકનો અધિકાર છે. લોકશાહી ને મજબૂત કરવા મતદાન કરવું એ સૌની ફરજ છે તથા મતદાન બાબતે જાગૃત બનવા માટે હાકલ કરવામાં આવી.આજના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, મંચના સદસ્ય હસમુખભાઇ મકવાણા (વકીલ) નગર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!