ઝૂલતો પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ ચુકી છે અને વધુ સુનાવણી તા. ૦૧ ના રોજ થવાની છે તેમજ જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ ૧ ફેબ્રુઆરીના રોજ થવાની હતી તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે તેવું સુત્રોએ જણાવ્યું છે ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માંગ કરી રહ્યા હતા ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજુ થઇ ગયા છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર