MULISURENDRANAGAR

મુળીના આસુન્દ્રાળી ગામે ખનિજ ખનન ઉપર દરોડો

તા.21/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચરખી મશીનનો કિ.રૂ.10,00,000 નો મુદ્દામાલ જપ્ત

મુળી તાલુકાનાં ગામોમાં દિન પ્રતિદિન ખનીજ ખનન વહન બેરોકટોક ચાલી રહ્યું છે ત્યારે પૂષ્કળ પ્રમાણમાં ખનીજ કોલસો મળી આવે છે તેનું ખનન વહન રાત્રીના સમયે થતું હોય છે ત્યારે આસુન્દ્રાળી ગામે ખનિજ ખનન ઉપર દરોડો સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા જેમાં કોલસાની ખાણોમા વપરાતાં ચરખી થાંભલા નો મુદ્દામાલ કબજે કર્યો હતો જેની અંદાજિત કિંમત રૂ.10,00,000 જેટલો થાય છે તેને મુળી પોલીસ સ્ટેશનમાં સીલ કરવામાં આવેલ છે મુળી તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ખનીજ માફિયાઓમા ફફડાટ ફેલાયો છે અને હાલ ભુગર્ભમાં ઉતરી ગયા છે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે સમગ્ર કાર્યવાહી માં પીએસઆઈ ડી ડી ચુડાસમા તથા રાયસંગભાઈ વગેરે કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!