GIR SOMNATHGUJARATKODINAR
કોડીનારના મિતિયાજ ગામે અમૃત સરોવર મુકામે 74મો ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રકાશ મકવાણા
સામાજિક વનીકરણ રેન્જ, કોડીનાર ના મિતીયાજ ગામના અમૃત સરોવર મુકામે ગ્રામજનો ને વુક્ષઓ નું મહત્વ અને પર્યાવરણની જાળવણી અને જરૂરિયાત વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તેમજ દેશ ને હરિયાળો બનાવવાની રાહ.વિશે સમજાયું તેમજ સરોવર ની ચારે બાજુ વુક્ષા રોપણ કરવામાં આવ્યું. તેમજ વિવિઘ પ્રકારના રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું .ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા, વન રક્ષક કે.એચ.જોટવા , ડી.બી. જોટવા તેમજ મનુભાઈ બી મકવાણા તેમજ સરપંચશ્રી લાખાભાઇ વાઢેર ,તલાટી શ્રી, અધિકારીઓ, પદ અધિકારીઓ , આંગણવાડી બહેનો,આચાર્યશ્રી તેમજ ગ્રામ જનો હાજર રહ્યા હતા.