BANASKANTHAGUJARATTHARAD

સાંસદશ્રી પરબતભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે થરાદની વિવિધ શાળાઓમાં સ્વરૂચી ભોજન અપાયું

31 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાનાસ સાંસદ શ્રી પરબતભાઇ પટેલ સાહેબશ્રીના ‘અમૃતપર્વ’ (૭૫ મા જન્મ દિવસ) પ્રસંગે તેમની સેવાના કાર્યોની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તારીખ : ૩૧/૦૮/૨૦૨૩ ને ગરૂવારના દિવસે શિવનગર પ્રાથમિક શાળા કન્યા પ્રાથમિક શાળા અને કુમાર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ દ્રારા સ્વરુચિ ભોજન આપવામાં આવ્યું હતું. શ્રીમાન પરબતભાઇ પટેલ સાહેબશ્રીને આગામી જન્મ દિવસની શુભકામનાઓ અને સાહેબશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમના ઇન્ચાર્જ
પ્રતાપભાઈ સોની(પૂર્વ મહામંત્રી થરાદ શહેર ભાજપ)
હિતેશભાઈ વાણીયા(યુવા પ્રમુખ થરાદ શહેર ભાજપ) જેમાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબના સુપુત્ર મહેશભાઈ પટેલ થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલા જિલ્લા મંત્રી કલાવતિબેન રાઠોડ મંડળ ના મહામંત્રી જેહભાઈ હડિયલ વગેરે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઑ હાજર રહ્યા હતા .સ્વરૂચી ભોજનના દાતાઓ
અર્જુનસિંહ વાઘેલા થરાદ રાજવી,ચોથાભાઈ દેસાઈ,
જેતસીભાઈ પટેલ,જયેશભાઈ મકવાણા,જગદીશભાઈ સોની,સુરેશભાઈ સોની,પીન્ટુભાઇ આચાર્ય,રામાણી પીરોમલ,કલાવતીબેન રાઠોડ,હીરાજી રાઠોડ,દેવચંદભાઈ સુથાર,વસંતભાઈ ત્રિવેદી,અશોકભાઈ જોગું,હરેશભાઈ દોહટ, કે કે દોહોટ,રામાભાઈ લુહાર,બાબુભાઈ પઢીયાર હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!