GUJARAT

જંબુસર વેપારી મહામંડળ દ્વારા એસટી ડેપો સર્કલ પાસેથી સ્વચ્છતા અંગે નગરજનોમાં જાગૃતિ આવે તે હેતુથી મહારેલી નું આયોજન કરવામાં આવ્યું

જંબુસર વેપારી મહામંડળ દ્વારા એસટી ડેપો સર્કલ પાસેથી સ્વચ્છતા અંગે નગરજનોમાં જાગૃતિ આવે તે હેતુથી મહારેલી નું આયોજન કરવામાં
જંબુસર વેપારી મહામંડળ ના પ્રમુખ સંતુભાઈ ચોકસી ની આગેવાનીમાં તમામ મંડળના આગેવાનો દ્વારા તમામ મંડળના આગેવાનો દ્વારા નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જ્યારથી મહા મંડળ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી તેમનો શુભ આશય હતો તે માટે લાગતા વળગતા અધિકારીઓ સાથે વારંવાર મુલાકાત કરી નગર સ્વચ્છ રહે તે માટે રજૂઆત કરતા એમાં થોડી ઘણી સફળતા પણ મળી હતી આજ રોજ નગરજનોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે માટે એસટી ડેપો સર્કલ પાસેથી સેવા સુરક્ષા સોસાયટી ભરૂચ જંબુસર ડિવિઝન તેમજ જંબુસર વેપારી મહામંડળના સભ્યો દ્વારા ઢોલ નગારા સ્વચ્છતા અંગેના સૂત્રો લખેલા બેનરો સાથે એસટી ડેપો સર્કલ પાસેથી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી ટંકારી ભાગોળ એપીએમસી પાસે સમાપ્ત થઈ હતી વેપારી મહામંડળ દ્વારા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગર અપીલ કરવામાં આવી હતી જ્યારે વેપારી મિત્રોને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ નહીં કરવા જણાવવામાં આવ્યું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!