GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા ઉ.વ 35 નું દુઃખદ અવસાન

 

TANKARA:ટંકારાના તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા ઉ.વ 35 નું દુઃખદ અવસાન

 

 

ટંકારા નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ ભટાસણાના જ્યેષ્ઠ પુત્ર કિશોર મંત્રી સાહેબ તે હેતલબેન સુધિરકુમાર અધેરા તથા જયેશ ભટાસણા પત્રકારના મોટાભાઈનુ આજ રોજ તારીખ 20-07-2025 ના દુઃખદ અવસાન થયેલ છે

ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગત નુ બેસણું આવતી કાલે તારીખ 21-07-2025 ને સોમવારે સાંજે 4 થી 6 ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.

Back to top button
error: Content is protected !!