-
ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવાની અધ્યક્ષતામાં…
Read More » -
ભરુચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત એમ.ઝેડ.પટેલ વિદ્યામંદિર શાળા દ્વારા આજરોજ શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તેમણે…
Read More » -
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ…
Read More » -
સાત દિવસમાં બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાશે અધિકારીઓએ આપી ખાતરી ધારાસભ્ય ચૈતર વસાવા એ બિસ્માર રોડ રસ્તા ના મુદ્દે અધિક…
Read More » -
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો…
Read More » -
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને…
Read More » -
વાગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના અચાનક ઈમરજન્સી એલાર્મ વાગવા લાગતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે વાગરા પોલીસને…
Read More » -
ભરૂચના દહેજ પોલીસ મથકમાં બાળકના અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસ ગણતરીના કલાકોમાં અપહ્ત બાળકને શોધી કાઢી અપહરણકર્તાને ઝડપી પાડી ગુનાનો…
Read More » -
ચોથી સપ્ટેમ્બરના રોજ યુવક ગુમ થયો હતો.. પિતાની શંકાને આધારે મૃતકનું પી.એમ અર્થે લાશને સુરત ફોરેન્સીકમાં લઇ જવાઇ.. વાગરા તાલુકાના…
Read More » -
પાલેજ ને.હા.નં.૪૮ ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ એમ.જી.વી.સી.એલ. નાં જુનિયર એન્જીનીયરે ૧૦,૦૦૦/ની લાંચ લેતા રંગે હાથે…
Read More »









