AHMEDABAD CENTER ZONE
-
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્ય રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ રહે છે, જ્યારે બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે…
-
વિશ્વ ઉમિયાધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, સત્સંગ અને જનસેવાના અતૂટ સંબંધ પર ભાર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના ઘુમા નજીક ખોડિયાર ગામ ખાતે સ્થિત વિશ્વ ઉમિયાધામમાં આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
-
સિવિલ હોસ્પિટલમાં મિનિમલી ઇનવેસિવ ટેક્નિકથી ૮ વર્ષના બાળકનો વિશાળ કોલોનિક પોલીપ સફળતાપૂર્વક દૂર, ઓપન સર્જરીને અલવિદા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે આરોગ્ય સેવાઓના ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વિભાગ દ્વારા…
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (28મી ફેબ્રુઆરી) તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ GIDC ખાતે રોડ શો બાદ માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બ્લી,…
-
સોલા સિવિલ હોસ્પિટલથી રાજ્યવ્યાપી નિઃશુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, અંદાજિત 5.50 લાખ કિશોરીઓને મળશે સર્વાઇકલ કેન્સરથી રક્ષણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યમાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિઃશુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ અમદાવાદની સોલા…
-
SVP હોસ્પિટલમાં POSH અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર, મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળ પર વિશેષ ભાર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ ખાતે કાર્યસ્થળે મહિલાઓની…
-
સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડીયા) દ્વારા ભવ્ય આયોજન
વારાણસીમાં વિશ્ર્વનાથની નિશ્રામાં આચાર્યપદે રાજકોટના આચાર્ય અને સાથી વિદ્વાનોના વૈદિકમંત્રો સાથેના મહાદેવના યજ્ઞનુ દિવ્ય વાતાવરણ જામનગર (ભરત ભોગાયતા) ભારત…
-
અમદાવાદના સ્થાપના દિવસ પૂર્વે માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન ૧૮૯૪ બ્લુપ્રિન્ટ’ ગ્રંથનું લોકાર્પણ, શહેરના અધૂરા મેરીટાઈમ સ્વપ્નને મળ્યું નવું પરિમાણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ શહેરના ઐતિહાસિક માણેક બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લખાયેલ…
-
સામુહીક સદકાર્યોના હંમેશા હિમાયતી આર.સી.ફળદુએ વારાણસીથી ભાવભર્યા સંદેશ સાથે ક્ષેમકુશળ પુછ્યા
કાશીમાં કોટી રૂદ્ર મહાયજ્ઞમા હાલારના શિવભક્તોને ફળદુ સાહેબએ બિરદાવ્યા. એડવોકેટ જાગૃતિ વ્યાસ ટીમ સાથે સોમનાથ પહોંચ્યા જામનગર (ભરત ભોગાયતા)…
-
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે સુમન વિદ્યાલય, નારણપુરામાં સપ્તાહભર વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે નારણપુરા સ્થિત સુમન વિદ્યાલયમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી દરમિયાન સપ્તાહભર…









