AHMEDABAD CENTER ZONE
-
છાણમાંથી ગણેશ, વિસર્જનથી વૃક્ષ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પર્યાવરણપ્રેમી પહેલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ગણેશોત્સવને પર્યાવરણપ્રેમી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક અનોખી…
-
પાલનપુરથી શરૂ થયો રાજ્યનો સૌપ્રથમ “સેનેટરી પેડ પરબ” : નયન ચત્રારિયાની જન્મદિવસે અનોખી પહેલ
સમાજમાં નારી આરોગ્ય અને સન્માન માટે આગવી ઓળખ બનાવનાર અને “ગુજરાતના પેડમેન” તરીકે પ્રસિદ્ધ કલા શિક્ષક નયન ચત્રારિયાએ પોતાના જન્મદિવસે…
-
(no title)
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ અને આસપાસના ભક્તો માટે એક અનોખો આધ્યાત્મિક અવસર ત્યારે સર્જાયો જ્યારે સાબરમતી નદી કિનારે આવેલા…
-
હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 ઑગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને…
-
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શતાબ્દી ઉજવણી : ‘૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’નું જાહેર સન્માન, નવી યોજનાઓ સાથે શિક્ષણક્ષેત્રે નવો અધ્યાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા આ ઐતિહાસિક અવસર પર ભવ્ય શતાબ્દી મહોત્સવની…
-
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય છે…
-
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાષ્ટ્રીય સ્વતંત્રતાપર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા…
-
અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત ૭૦ દિવસમાં ૩૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર, ટૂંક સમયમાં ૪૦ લાખનો લક્ષ્યાંક પૂર્ણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને હરિયાળું અને પર્યાવરણમિત્ર બનાવવા માટે છેલ્લા કેટલાંક વર્ષોથી “મિશન મિલિયન ટ્રીઝ”…
-
અમદાવાદ : કઠવાડા ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો, પોલીસ FIR નોંધતી નથી
મૂળ જૂનાગઢના અને અમદાવાદના કઠવાડા ઇસ્કોન મંદિર ખાતે કામ કરતા યુવકે મંદિરના અમુક લોકોના ત્રાસના કારણે સુસાઇડ નોટ લખી આપઘાત…
-
‘મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે’ : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે 12મી ઓગસ્ટના રોજ મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, ‘મુસ્લિમ દંપતિ…









