AHMEDABAD CENTER ZONE
-
મચ્છરમુક્ત અમદાવાદ માટે જીવંત જળચર સંરક્ષણ: પોરાભક્ષક માછલીઓથી મેલેરિયા પર બાયોલોજિકલ હુમલો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: મચ્છરજન્ય રોગો સામે સામે જૈવિક પદ્ધતિ દ્વારા ગુજરાતના અમદાવાદ જિલ્લામાં એક મોખરાનું ઉદાહરણ સાબિત થયું…
-
ઇતિહાસકાર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત : ૩૩ પુસ્તકો અને ૫૦૦થી વધુ યુટ્યુબ વિડીયો દ્વારા સંશોધનક્ષેત્રે મહત્વનો યોગદાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદઃ સંશોધક, ઇતિહાસકાર અને સામાજિક ચિંતક તરીકે જાણીતા જૂનાગઢના લેખક ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો…
-
ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર, સંશોધક, કટારલેખક એવા ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ…
-
ગુજરાતમાં બેરોજગારી અને આર્થિક સંકડામણના કારણે બે વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી
એક તરફ ગુજરાતમાં વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. રોજગારીની ખૂબ તકો છે તેવી સત્તાધીશો બડાઇ હાંકી રહ્યાં છે. અન્ય…
-
રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક છૂટછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક…
-
ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી
વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક…
-
સ્વચ્છતામાં અમદાવાદનો વિજય: દેશના ‘નંબર 1’ સ્વચ્છ શહેર તરીકે સમગ્ર ભારતમાં ઊભર્યું ગૌરવ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સ્વચ્છ ભારત મિશનના દ્રઢ સંકલ્પ અને શહેરજનની સક્રિય ભાગીદારીથી અમદાવાદે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી વધુ…
-
એનઆઈડી અમદાવાદ ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓની ખુરશીઓનું અનોખું પ્રદર્શન “સીટ-ચ્યુએશન” લોકોનું ધ્યાન ખેંચી રહ્યુ છે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ ખાતે “ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન” અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા…
-
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા 36 માર્ગોનું પેચવર્ક પૂર્ણ, વરસાદી સીઝનમાં નાગરિકોને રાહત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ વરસાદના કારણે નાશ પામેલા રસ્તાઓનું સમારકામ વેગવંતું બનાવતી કાર્યવાહી અંતર્ગત,…
-
વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્ધ શતાબ્દી ઉજવણી, ઐતિહાસિક ગીતના ગૌરવગાન સાથે રાષ્ટ્રભક્તિના ભાવોનો જાગ્રત પ્રસંગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ભારતના ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણીની લાગણી જોવા મળી…









