AHMEDABAD CENTER ZONE
-
વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્ધ શતાબ્દી ઉજવણી, ઐતિહાસિક ગીતના ગૌરવગાન સાથે રાષ્ટ્રભક્તિના ભાવોનો જાગ્રત પ્રસંગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ભારતના ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણીની લાગણી જોવા મળી…
-
નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોને સરકારે કરી દીધા ઘરભેગા
સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસોમાં…
-
ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4…
-
‘હોલી તીર્થંકર્સ : ઇન ધ લાઈટ ઓફ હાર્ટફુલનેસ’ પુસ્તકનું અડાલજમાં વિમોચન, આધ્યાત્મિકતાની નવી દિશા તરફ સૂચક રચના
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશ ડી. પટેલ (દાજી) દ્વારા રચિત આધ્યાત્મિક અને આધ્યાત્મિક-પર્યાવરણીય મુલ્યોથી ભરપૂર પુસ્તક…
-
સાણંદના ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રાકૃતિક ખેતી માટે 50 કરતાં વધુ ગાયોનું નિઃશુલ્ક ગૌદાન, નવું સામૂહિક આંદોલન જન્મે છે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના સાણંદ તાલુકામાંથી એક સંવેદનશીલ અને અનોખી પ્રવૃત્તિ સામે આવી છે, જે હવે કૃષિ ક્ષેત્રમાં સામૂહિક…
-
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રવિવારે 10 જિલ્લામાં યલો ઍલર્ટ
રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી…
-
અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ…
-
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ સંવેદનશીલ કામગીરી કરનાર સિવિલ હોસ્પિટલના 450 કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં થયેલી દુર્ઘટનાત્મક એર ઇન્ડિયા પ્લેન ક્રેશને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આ કપરા સમય…
-
શાંતિપૂર્ણ રથયાત્રા આયોજન માટે અમદાવાદ શહેર પોલીસનો સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શહેરમાં ભક્તિ, ભવ્યતા અને ભાઈચારાને ઝીલવતી 148મી રથયાત્રાનું સફળ આયોજન કરનાર અમદાવાદ શહેર પોલીસ તંત્રનો સન્માન…
-
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના આ રિપોર્ટમાં ફ્યુઅલ સ્વીચમાં ખામીને દુર્ઘટનાનું…







