AHMEDABAD CENTER ZONE
-
મેડિસિટી અમદાવાદના ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ચિલ્ડ્રન્સ ડેની આનંદમય ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 14 નવેમ્બર 2025ના રોજ ચિલ્ડ્રન્સ ડે હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. કાર્યક્રમમાં…
-
વિસત, સાબરમતીમાં પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા બાળદિનની હર્ષભેર ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા અભિનવ પ્રાથમિક શાળા, વિસત ખાતે બાળદિન ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમમાં બાળકોને ભારતના…
-
આમ આદમી પાર્ટીનું S.I.R પ્રક્રિયા મુદ્દે જિલ્લામાં મોટું રજૂઆત: BLO પર ખોટા દબાણ બંધ કરવાનું અનુરોધ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ હાલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલ S.I.R (સઘન સુધારણા) પ્રક્રિયા દરમિયાન સુરત શહેરમાં BLO…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
મુખ્યમંત્રીશ્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી મુખ્યમંત્રી…
-
ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ !!!
અમદાવાદ શહેરમાં ફરી એકવાર સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા પર…
-
અમદાવાદમાં છત્તીસગઢનું ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ: ₹33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,500થી વધુ રોજગાર તકો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં છત્તીસગઢ સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ દ્વારા ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ. કાર્યક્રમમાં છત્તીસગઢના…
-
અમદાવાદમાં આંગણવાડી વર્કર-હેલ્પર સંમેલન: લઘુત્તમ વેતન સહિત નવ માંગણીઓનો ઉગ્ર અવાજ, ડિસેમ્બરમાં ઉપવાસ આંદોલન અને ભુખ હડતાલની ચેતવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્યમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો લાંબા સમયથી લઘુત્તમ વેતન અને ન્યાયની માંગ સાથે લડી…
-
અમદાવાદના GCRI ખાતે 44 કરોડના અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ : કેન્સરના ચોક્કસ નિદાન અને સારવાર ક્ષેત્રે ગુજરાતે ભર્યું મોટું પગલું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત ધ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), મેડિસિટી, અમદાવાદમાં ન્યૂક્લિયર…
-
અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ : BLO દ્વારા ‘ડોર ટુ ડોર’ એન્યુમરેશન કાર્ય શરૂ, મતદારધર્મ નિભાવવા નાગરિકોમાં ઉત્સાહ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2026ને લાયકાત તારીખ તરીકે ધારીને દેશવ્યાપી મતદારયાદી ખાસ સઘન સુધારણા…
-
એસબીઆઈ લાઈફે આઈડિએશનએક્સ 2.0 નેશનલ ચેમ્પિયન ટાઇટલ જીત્યું
લાઇફ ઇન્શ્યોરન્સ ઉદ્યોગને સરળ બનાવવા તથા તેની નવેસરથી કલ્પના કરવા માટે ટોચની 100 બી-સ્કૂલ્સના 31,000થી વધુ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને શિક્ષણ…









