AHMEDABAD NEW WEST ZONE
-
સાણંદના ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રાકૃતિક ખેતી માટે 50 કરતાં વધુ ગાયોનું નિઃશુલ્ક ગૌદાન, નવું સામૂહિક આંદોલન જન્મે છે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના સાણંદ તાલુકામાંથી એક સંવેદનશીલ અને અનોખી પ્રવૃત્તિ સામે આવી છે, જે હવે કૃષિ ક્ષેત્રમાં સામૂહિક…
-
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રવિવારે 10 જિલ્લામાં યલો ઍલર્ટ
રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી…
-
અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ…
-
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ સંવેદનશીલ કામગીરી કરનાર સિવિલ હોસ્પિટલના 450 કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં થયેલી દુર્ઘટનાત્મક એર ઇન્ડિયા પ્લેન ક્રેશને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આ કપરા સમય…
-
શાંતિપૂર્ણ રથયાત્રા આયોજન માટે અમદાવાદ શહેર પોલીસનો સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શહેરમાં ભક્તિ, ભવ્યતા અને ભાઈચારાને ઝીલવતી 148મી રથયાત્રાનું સફળ આયોજન કરનાર અમદાવાદ શહેર પોલીસ તંત્રનો સન્માન…
-
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના આ રિપોર્ટમાં ફ્યુઅલ સ્વીચમાં ખામીને દુર્ઘટનાનું…
-
હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી !!!
રાજ્યમાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું…
-
વરસાદ પછી ખાડામાં ફસાયેલા રસ્તાઓને AMCનું તરત મરામતકામ: શહેરભરના ૨૦થી વધુ વિસ્તારોમાં થઈ મજબૂત સાફ સફાઈ અને સરફેસ રિપેરિંગની કામગીરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શહેરમાં મોન્સૂનના પ્રથમ તબક્કામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓને મોટું નુકસાન થયું છે. ખાસ…
-
અમદાવાદ ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય સમુદાયિક નેત્રરોગ ચિકિત્સા પરિષદ: ‘વિઝન 2020 – ધ રાઈટ ટુ સાઈટ’ થીમ હેઠળ ૧૧થી ૧૩ જુલાઈ સુધી ૭૦૦ થી વધુ નેત્રરોગ નિષ્ણાતોની ઉપસ્થિતિ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અંધજન મંડળ, અમદાવાદ દ્વારા રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર સમુદાયિક નેત્રરોગ ચિકિત્સા પર રાષ્ટ્રીય સ્તરની પરિષદનું આયોજન કરવામાં…
-
ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું મેગા ઓપરેશન
ગુજરાતમાં નશાકારક દવાઓના દૂરપયોગ અને ગેરકાયદે વેચાણ વધ્યું છે. તેને રોકવાના આશયથી બુધવારે (નવમી જુલાઈ) અમદાવાદ, સુરત, વલસાડ સહિતના જુદા…








