AHMEDABAD NEW WEST ZONE
-
વાસણા વિસ્તારમાં ગૃહિણીઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લાના વાસણા વિસ્તારમાં ગૃહિણીઓ માટે ઘરેલુ હિંસા નિવારણ અને કાયદાકીય અધિકાર અંગે જાગૃતિ ફેલાવવા માટે…
-
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે અને બે દિવસમાં જ વરસાદે બરાબરની બેટિંગ પણ કરી છે. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ…
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાભાવી સંસ્થાઓની અવિરત માનવસેવા: દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો માટે 12 જૂનથી સતત સેવાકાર્ય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ચાલી રહેલા દુર્ઘટનાસ્થળના અસરગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ…
-
દેશભરમાં મેઘરાજા દે દનાદન બેટિંગ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 221 તાલુકામાં વરસાદ પડ્યો
ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. આ અઠવાડિયે ચોમાસું સમગ્ર મધ્ય ભારતને આવરી લે તેવી…
-
અમદાવાદ વિમાન દુર્ઘટના: 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 163 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું…
-
અમદાવાદ ખાતે ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ 2025નું ભવ્ય શરૂઆત સાથે પ્રારંભ, 19 જૂને યોજાશે ફાઇનલ મુકાબલો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ દૃષ્ટિહીન ખેલાડીઓના આત્મવિશ્વાસ અને ક્ષમતા દર્શાવતું એક અનોખું ક્રીડાપ્રથમ – ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ 2025…
-
સુકૃત કલ્યાણ મિત્રો દ્વારા પશુઓ માટે સહાનુભૂતિની અભિવ્યક્તિ: ૨.૨૭ લાખનો ફાળો અને ભોજન સેવાઓથી ગીતાબેનની યાદમાં માનવીયતા દર્શાવી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આજના જમાના ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ વચ્ચે પણ જયાં માનવતાની હિમાયતી પ્રવૃત્તિઓ જીવંત છે, ત્યાં કેટલાક લોકો સાચી…
-
રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, જેસર તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય…
-
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા, ૪૭ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ…
-
પ્લેન ક્રેશ પીડિતોના પાર્થિવ દેહોની સોંપણી માટે રાજ્ય સરકારની તાત્કાલિક કાર્યવાહી, સંકલિત વ્યવસ્થાઓ દ્વારા પરિવારોને સહાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જવાના પ્રયાસ દરમિયાન થયેલા દુર્ઘટનાજનક વિમાન વિઘટન પછી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે.…









