AHMEDABAD SOUTH ZONE
-
કોંગ્રેસે રાજ્યભરમાં ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી
ગુજરાતમાં ચૂંટણીમાં થતી ગેરરીતિઓ અને વોટચોરીના ષડયંત્રને ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. હાઇકમાન્ડના આદેશને પગલે પ્રદેશ કોંગ્રેસે…
-
ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીનું ભવ્ય આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ ખાતે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે…
-
અમદાવાદ જિલ્લામાં પોષણ ઉત્સવ 2025 ની ભવ્ય ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : રાષ્ટ્રીય પોષણ માહ 2025 અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે પોષણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં…
-
અમદાવાદના મેઘાણીનગર ટાટા નગર સોસાયટીમાં આઠમની માતાજીની આરતીનો ભવ્ય આયોજાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ટાટા નગર સોસાયટીમાં આજ રોજ આઠમની માતાજીની આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો…
-
સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ અંતર્ગત આરોગ્ય તપાસણી અને પોષણ જાગૃતિ કાર્યક્રમો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ માહ…
-
અદાણી વિદ્યામંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ: વિદ્યાર્થીઓને મહેનત, સત્ય અને સંસ્કારનું માર્ગદર્શન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત…
-
પાંચેક વર્ષમાં રૂા. 957 કરોડનો ધુમાડો છતાં પણ ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી.!!!
ગુજરાતમાં ઔદ્યોગિકીકરણ અને વધતાં જતા વાહનો કારણે પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. પર્યાવરણની દુહાઈ દેવામાં આવી રહી…
-
ગુજરાતમાં સપ્ટેમ્બર માસના 26 દિવસમાં જ ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાયા
દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે…
-
ગુજરાત હાઈકોર્ટે NHAIને કહ્યું ‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’
ગુજરાત રાજયના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઇને ગુજરાત હાઇકોર્ટે આજે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ…
-
નેશનલ હાઇવે 47 પર માર્ગ મરામત કાર્ય પૂરજોશમાં: નારોલ-વિશાલા-સરખેજ માર્ગ પર પેચવર્ક પૂર્ણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે 47 (NH47) પર વરસાદથી ક્ષતિગ્રસ્ત અને ખાડા પડેલા…









