AHMEDABAD SOUTH ZONE
-
ગુજરાતમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. નવરાત્રિમાં વરસાદ વરસતાં ખેલૈયાઓના રંગમાં ભંગની સ્થિતિ સર્જાઈ…
-
અમદાવાદમાં યુવા સમીટનું આયોજન: યુવાનોનો સંકલ્પ – “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા”
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી…
-
વટવા વિસ્તારમાં બે નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત, બાળકોના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: વટવા વિસ્તારમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવના હસ્તે બે નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રો…
-
ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા વિડીયોના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું…
-
સિવિલ હોસ્પિટલમાં અદભૂત સર્જરી: 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ વધુ એક અદભૂત સર્જરી કરીને નવજીવન આપ્યું છે. મધ્યપ્રદેશના રતલામના 7…
-
નવરાત્રિની શરૂઆતમાં જ રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાત સહિત દેશભરમાં 22મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. બીજી…
-
અમદાવાદ જિલ્લામાં રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ, નવ તાલુકામાં ડામર પેચ વર્ક પૂરજોશમાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ચોમાસાના વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં રસ્તાઓની સમારકામ કામગીરી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના…
-
સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર સફળ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી: જીવનમાં પહેલીવાર મોંઢેથી ખોરાક લઈને થયો સ્વસ્થ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશભરમાં અતિ જટિલ સર્જરીઓ માટે જાણીતી છે. અહીંના પીડિયાટ્રિક સર્જરી વિભાગે ફરી…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા…
-
ચાણક્યપુરી ખાતે શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2025: ચાણક્યપુરી સ્થિત ડાહીબા સમાજ ભવન હોલ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ…









