AHMEDABAD SOUTH ZONE
અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત ૭૦ દિવસમાં ૩૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર, ટૂંક સમયમાં ૪૦ લાખનો લક્ષ્યાંક પૂર્ણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને હરિયાળું અને પર્યાવરણમિત્ર બનાવવા માટે છેલ્લા કેટલાંક વર્ષોથી “મિશન મિલિયન ટ્રીઝ”…
અમદાવાદ : કઠવાડા ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો, પોલીસ FIR નોંધતી નથી
મૂળ જૂનાગઢના અને અમદાવાદના કઠવાડા ઇસ્કોન મંદિર ખાતે કામ કરતા યુવકે મંદિરના અમુક લોકોના ત્રાસના કારણે સુસાઇડ નોટ લખી આપઘાત…
‘મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે’ : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે 12મી ઓગસ્ટના રોજ મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, ‘મુસ્લિમ દંપતિ…
ગુજકોસ્ટ અને નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે ‘ઈઝ ઓફ ડૂઇંગ રિસર્ચ’ પર બે દિવસીય રિજિયોનલ કન્સલ્ટેટિવ મિટિંગનો પ્રારંભ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સાયન્સ સિટીમાં ગુજકોસ્ટ અને નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે ‘ઈઝ ઓફ ડૂઇંગ રિસર્ચ’ વિષય પર બે…
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના 400 જેટલી શાળાઓમાં દેશભક્તિથી ઓતપ્રોત સ્પર્ધાઓનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા…
રાજ્યમાં ફરી ધમાકેદાર વરસાદનું એલર્ટ, જન્માષ્ટમી પર્વ પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
10 ઓગસ્ટ મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અસર વલસાડ અને દમણમાં થઈ. સવારના 6…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ, ભવિષ્યના હવા આપનારા પરિપ્રેક્ષ્યમાં ‘ફોર મિલિયન ટ્રીઝ’ મિશન હેઠળ યોગદાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું ભવ્ય લોકાર્પણ…
નારી વંદન સપ્તાહ અંતર્ગત ઓઢવ નારી ગૃહની બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ નારી વંદન સપ્તાહના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં…
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની માતા વિલાસબા જાડેજાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની માતા વિલાસબા ભગવતસિંહ જાડેજાનું 5 ઓગસ્ટે અમદાવાદ ખાતે દુ:ખદ નિધન…
વર્ષ 2017-18ના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન…










