RAMESH SAVANI
-
યુવાનોની બેરોજગારી દૂર કરવાનો ચમત્કાર !
ગુજરાતમાં બેરોજગાર યુવાનો ભલે આંદોલન કરતા હોય પણ RSSની પાંખ વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગ દળે ગુજરાતમાંથી બેરોજગારી અદ્રશ્ય કરવાનો ચમત્કાર…
-
સરકારની આલેચના કરનાર સૌથી મોટા દેશપ્રેમી છે !
28 જુલાઈ 2024ના રોજ, ગાંધીનગરના 100થી વધુ માલધારી નાગરિકો સમક્ષ અમદાવાદમાં ‘બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારો’ વિશે ચર્ચા કરી. તેમાં…
-
‘જેલમાં જવા છતાં ગૃહમંત્રી થઈ શકાતું હોય તો પાછું વળીને જોવું નથી !’
સમાચારોમાં એક ખાસિયત જોવા મળે છે. ડ્રગ/ પેપર લીક/ બળાત્કાર/ અપહરણ/ ભ્રષ્ટાચાર/ બળજબરી/ લૂંટ/ નકલી જંતુનાશક દવા વગેરે ગુનાઓ નોંધાય…
-
જામનગર પોલીસે Suicide note નું જ ગળું દબાવી દીધું !
કુદરતે દરેક જીવમાં જીજીવિષા મૂકી છે. કારણ વિના કોઈ આત્મહત્યા ન કરે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેના કારણો હોય…
-
વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો જ ડરપોક હોય તો માણસને બેઠો કઈ રીતે કરી શકે?
ગાંધીજી ઈચ્છતા કે શિક્ષણ એવું હોવું જોઈએ કે માણસ બેઠો થઈ જાય ! એટલા માટે તેમણે 18 ઓક્ટોબર 1920ના રોજ…
-
હા, મોદીનો કોઈ વિકલ્પ નથી !
જાણીતા લેખક ઉર્વિશ કોઠારીએ લોકસભા ચૂંટણી-2024ના સંભવિત પરિણામ અંગે ફેસબૂક પર 1 જૂન 2024ના રેજ પોસ્ટ મૂકી છે. જેમાં તેમનું…
-
‘એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !’
એક કહેવત છે કે ‘100 ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો !’ જેટલું ખોટું કરી શકાય એટલું કર્યું ! જેટલું…
-
પ્રગટ બ્રહ્મસ્વરુપને ‘ગેમ ઝોન’માં કેટલાંના જીવ ગયા તેની ખબર નહીં હોય?
કોઈપણ દુર્ઘટનામાં માણસોનો ભોગ લેવાય ત્યારે એક શિષ્ટાચારના ભાગ રુપે આપણે મૃતકોને આદરાંજલિ/ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને દુ:ખ…
-
આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે !
ગોંડલના સત્તારક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહે સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર…