BHARUCH CITY / TALUKO
-
અંકલેશ્વરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ:8 ફાયર ફાઈટર્સ દ્વારા 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાયો, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે (13 સપ્ટેમ્બર) સવારે…
-
ભરૂચમાં SOGની કાર્યવાહી:મકાન-દુકાન ભાડે આપવામાં જાહેરનામાના ભંગ બદલ 20 માલિકો સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એસઓજી દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં…
-
વાગરામાં ચોરોનો આતંક:ડેપો સર્કલ પાસે ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ, એક દુકાનમાંથી રોકડની ચોરી
સમીર પટેલ, ભરૂચ વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી…
-
વાગરા: વિલાયત-દેરોલ માર્ગ પર પ્રજા પરેશાન, રસ્તાનું કામ બન્યું માથાનો દુખાવો, ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના વિલાયત-દેરોલ માર્ગ પર ચાલી રહેલા અધૂરા અને બેદરકારીભર્યા કામને કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાને…
-
વાગરા: દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા, સ્થાનિકોમાં ભયનો માહોલ.
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી…
-
ભરૂચ: પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ,વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચના પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં એક અજગરને માછલી પકડવાની જાળમાંથી બચાવી લેવામાં આવ્યો છે.…
-
ભરૂચ: શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના…
-
ભરૂચ: દયાદરા-કેલોદ રોડ પર ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ભટકાતાં બે લોકોના કરુણ મોત નિપજ્યા..
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં…
-
ભરૂચ એસઓજી ની ટીમે ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધું
સમીર પટેલ, ભરૂચ એસઓજીની ટીમે આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લઇને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો ભરૂચ એસઓજીની ટીમે…
-
ભરૂચ: સરફુદીન ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને…









