BHARUCH CITY / TALUKO
-
વાલિયામાં ચાની લારીના બે ગલ્લા તૂટ્યા:રાત્રે તસ્કરોએ તાળા તોડી 12 હજાર રોકડા અને સામાન ચોર્યો, એક વર્ષમાં બીજી વાર ચોરી
સમીર પટેલ, ભરૂચ વાલિયા તાલુકાના વટારીયા ગામમાં સ્થિત સુગર ફેક્ટરી સામે આવેલા બે ચાના ગલ્લામાં તસ્કરોએ ચોરી કરી છે. મોડી…
-
ભરૂચમાં પાણી અને સ્ટ્રીટલાઈટના મુદ્દે મહિલાઓનો આક્રોશ: પાલિકા કચેરીનો ઘેરાવ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10માં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો પુરવઠો અનિયમિત રહેતા અને ત્રણ…
-
ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો ધ્વારા રખડતા ઢોરો ને પકડવાના મુદ્દે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું .
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર પાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમનવ્ય, સ્પષ્ટતા,અને સંકલનના અભાવ નો આક્ષેપ.. ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ…
-
ભરૂચમાં આરટીઓ વિભાગે 752 વાહન માલિકો સામે કાર્યવાહી કરી : ઓવરલોડિંગને લાલબત્તી, 3 માસમાં 1.18 કરોડથી વધારેના દંડની વસૂલાત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને…
-
જંબુસર પોલીસની કાર્યવાહી:રૂદ્ર બંગ્લોઝ પાસે જુગાર રમતા 5 શખ્સો પકડાયા, ₹4.25 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર…
-
આમોદ નજીક હાઈવે પર બસ-બાઈક અકસ્માત:નાહિયેર ગામ પાસે વળાંક પર બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, મૃતકની ઓળખ બાકી
સમીર પટેલ, ભરૂચ નેશનલ હાઈવે નંબર ૬૪ પર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. જંબુસરથી સુરત તરફ…
-
ભરૂચના ઝનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ઝનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ જોવા મળ્યો…
-
પોલીસ કાર્યવાહી:ભરૂચમાં ટ્રાફિકને અડચણરૂપ 40 લારીઓ પોલીસે જપ્ત કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના પાંચબત્તીથી રેલવે સ્ટેશન સુધીના 2 કિમીના માર્ગ પર ટ્રાફિકજામનું કારણ બનેલી 40 જેટલી લારીઓ એ…
-
ભરૂચમાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક:કલેકટરની અધ્યક્ષતામાં રસ્તા, આવાસ, શિક્ષણ સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં 19મી જુલાઈએ જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા…
-
નિકોરામાં ગ્રહદોષ નિવારણ પરિવારે તાંત્રિક વિધિ કરી:કુટુંબીજનોને તેમના વિરૂદ્ધ વિધિ કરાતી હોવાની શંકા જતાં શખ્સને માર મારતા મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનીબેન અને તેમના પતિ ઈશ્વર ભવજી માછીપટેલ…









