BHARUCH CITY / TALUKO
-
ભરૂચ: પૂર્વ CM વિજય રૂપાણીના માનમાં આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો
સમીર પટેલ, ભરૂચ વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી…
-
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના ત્રણ લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા: બે લોકોની રાત્રે અને એકની આજે સવારે દફનવિધિ કરાઇ, પરિવારમાં શોકનો માહોલ
સમીર પટેલ, ભરૂચ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચના સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ મોડી રાત્રે વતન ભરૂચ ખાતે લાવવામાં આવતા…
-
ભરૂચમાં મોસમનો પ્રથમ વરસાદ:નબીપુર-બંબુસર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ગરમીમાંથી રાહત
ભરૂચ જિલ્લામાં મોસમનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આજે સાંજના સમયે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.…
-
મોબાઈલ-લેપટોપ ચોરીનો ભેદ ઉકેલાયો:અંકલેશ્વરના શ્રીજીનગરમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા, એક ફરાર
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના ગડખોલ ગામના શ્રીજીનગર વિસ્તારમાં થયેલી મોબાઈલ અને લેપટોપની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. થોડા દિવસ પહેલા…
-
ભંગારની હેરાફેરી કરતા બે શખસ ઝડપાયા:અંકલેશ્વર પોલીસે દઢાલ ગામ પાસેથી 1.70 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર ભંગારની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ…
-
ડો.દીકરીને મળવાનું માતાનું સપનું અધુરુ રહ્યું:માતાને એરપોર્ટ મૂકીને દીકરીઓ રેલવે સ્ટેશન પહોંચીને મોતના સમાચાર મળ્યા, એક તો સાથે જવાની હતી..
સમીર પટેલ, ભરૂચ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોને કાળ ભેટ્યો છે. જેમાં ભરુચ જિલ્લાના ત્રણ લોકોનો સમાવેશ થાય છે.…
-
‘તમે પેસેન્જરને ચેક કરો તો પ્લેન ચેક કેમ ન કર્યું?:’ધ્યાન ન આપી શકતા હોવ તો બંધ કરી દો તમારી એરલાઇન્સ’ મૃતક સાહિલના પરિવારજનોનો આક્રોશ
સમીર પટેલ, ભરૂચ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલનો પુત્ર સાહિલ પણ કાળનો કોળિયો બન્યો…
-
ભાગ્યશાળી ભૂમિ; 10 મિનિટ મોડી પડતાં ફ્લાઈટ મિસ થઈ:’એરપોર્ટથી બહાર નીકળતાં જ પ્લેન ક્રેશના ન્યૂઝ મળ્યાં; ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેટ બાદ પણ મને એન્ટ્રી ના મળી’
સમીર પટેલ, ભરૂચ અમદાવાદ પ્લેન દુર્ઘટના 250થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ…
-
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે કૌશલ તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો.
સમીર પટેલ, ભરૂચ ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્ક્રુત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોલોબ્રેટીંગ એજન્સી…
-
ભરૂચ હાઈવે પર ડમ્પર અકસ્માત, ચાલક કેબિનમાં ફસાયો, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી હોસ્પિટલ પહોંચાડ્યો
સમીર પટેલ, ભરૂચ ઘટરાત્રે ભરૂચના નેશનલ હાઈવે 48 પર એક ડમ્પર અકસ્માતગ્રસ્ત થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલા ડમ્પરનો…









