CHHOTA UDAIPUR CITY / TALUKO
-
છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
નારી વંદન સપ્તાહની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધક્ષસ્થાને બેઠક યોજાઈ મિશન શક્તિ યોજનાની વિગતવાર સમીક્ષા કરતા…
-
નસવાડી ગામે નસવાડી મેમણ જમાત હોલ ખાતે ચાર જમાત ભેગી થયેલ
આજરોજ નસવાડી ગામે નસવાડી મેમણ જમાત હોલ ખાતે જોનલ ની પસંદગી ને લઈ નસવાડી,, ડભોઈ, તણખલા, બોડેલી આમ ચાર જમાત…
-
ઊંચાપાન જાંબુઘોડા રોડ ઉપર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા બે સંતાનો ના પિતાનું મોત…
અકાળે યુવાનનું મોત થતા ગામના લોકો તેમજ પરિવારજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સવારે 8:00 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી…
-
બોડેલી હાલોલ હાઇવે રોડ બસ ડેપો પાસેની નૂરાની મસ્જિદ તેમજ નવજીવન હાઈસ્કૂલ પાસે થી જીવના જોખમે રોડ કોર્સ કરતાં માસુમ બાળકો સ્પીડ બ્રેકર મુકવાની માંગ.
બોડેલી હાલોલ રોડ ઉપર રોજના અસંખ્ય વાહનો ની અવર-જવર જોવા મળે છે જેમાં કેટલાક આડે ઘડ ચાલતા વાહનો થી માસુમ…
-
છોટાઉદેપુર જિલ્લામાં”સ્વચ્છ “સ્વચ્છ ભારતના નિર્માણ”નો સંદેશ પ્રજાને સંભળાતો નથી ?
“સ્વચ્છ ભારત મિશન” એ સરકાર ની મહત્વના એજન્ડામાં આવતું હોય પરતું છોટાઉદેપુર નગરમાં કચરો ઉઘરાવતી ગાડી ઓ જેનું સંચાલન નગર…
-
છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે આવેલ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત લેતા સંસદ શ્રી જશુભાઈ રાઠવા
પુનિયાવાંટ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ ના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જણાતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા…
-
બોડેલી ગોપાલ ટોકીઝ થી રાજખેરવા રોડનું અધૂરું કામ રહેતા સોસાયટીના રહીશો હેરાન પરેશાન
બોડેલી ગોપાલ ટોકીઝ થી રાજખેરવા રોડનું કામ છેલ્લા એક વર્ષ થી રાજકીય અખાડાને કારણે તથા અવનવા કારણોસર રોકી દેવામાં આવેલ…
-
છોટાઉદેપુર તાલુકામાં આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 100 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું ઇમરજન્સી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા.
છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ અને તેજગઢ…
-
છોટાઉદેપુર જિલ્લાના ઝાબ (સાલોજ) ગામે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને શિષ્યવૃતિ ના મળતા વાલીઓએ કર્યો હોબાળો.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે સરકારી સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ ના મળતા ગામના સરપંચ તેમજ બાળકોના વાલીઓ…
-
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં આવેલ જય નારાયણ પેટ્રોલ પંપ ના ભાગીદારો એ ડ્રાઈવર નું અપહરણ કરીને ઢોર માર મારી ખંડણીની માગણી કરવાની ઘટના સામે આવી.
નસવાડી આવેલ જય નારાયણ પેટ્રોલ પંપ ના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરબદા નું અપહરણ કરીને ગોંધી રાખી ને ઢોર માર…









