CHIKHLI
-
નવસારી: ચીખલી ખાતે ભારતીય જનતા પાર્ટી ની સેવા પખવાડિયા કાર્યક્રમ અંગેની કાર્ય શાળા યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં ચીખલી ખાતે આવેલ દિનકર ભવન ખાતે પ્રદેશની સુચના મુજબ ભુરાભાઈ શાહ ના નેતૃત્વમાં મા.વડાપ્રધાન…
-
Navsari: ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા રૂ. ૨૪૨ લાખની આરોગ્ય આધુનિક ઉપકરણ સહાયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જનભાગીદારીથી થતો વિકાસ સર્વાંગી પ્રગતિનો આધાર :— કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટિલ નવસારી જિલ્લાના ચીખલીના…
-
બીલીમોરા ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ: ૧૨૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળા અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે…
-
ચીખલી: પરપ્રાંતીય યુવતીને સંવેદનશીલ સહારો આપી ભવિષ્યની નવી રાહ ચીંધતું ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર
વાત્સલ્યમ સમાચાર નવસારી નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધ,ચીખલીની સરાહનીય કામગીરી કરવામાં કરી રહી છે. જ્યાં સમાજ હંમેશાં મહિલાઓના હિતની વાત હોય…
-
નવસારી: નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ચીખલીના આમધરા ખાતે ખરેરા નદી પરના નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વર્તમાન સરકારે પ્રજાની તકલીફને સમજીને તેના નિવારણરૂપ વિવિધ યોજનાઓ ઘડી ગ્રામ્યજીવનને વિકાસનો મોકળો માર્ગ પ્રદાન કર્યો…
-
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે વન્યપ્રાણી દીપડો મળીઆવ્યો મૃત હાલતમાં.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના ગામોના અનેકવિસ્તારો માં અનેક જગ્યાએ રાત્રિ થતાની સાથે વન્યપ્રાણી દીપડો લોકોની નજરમાં દેખાતા હોય…