GANDHINAGAR CITY / TALUKO
-
MORBI:ગુજરાત સરકાર પાસે એચ.ટી. મકવાણા જેવા નાયબ કલેકટર અધિકારી કેટલા? મોરબીનાં નાયબ કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકાથી ઉઠેલા સવાલ!
MORBI:ગુજરાત સરકાર પાસે એચ.ટી. મકવાણા જેવા નાયબ કલેકટર અધિકારી કેટલા? મોરબીનાં નાયબ કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકાથી ઉઠેલા સવાલ! (શ્રીકાંત પટેલ દ્વારા…
-
ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા 265 થઈ સરકાર દ્વારા નવા 17 તાલુકા જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે.…
-
રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર
રૂ.૨૦૦ કરોડની બજેટ જોગવાઈ સાથેની મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજના ————- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને…
-
રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ચોહાણ કામિનીબા પ્રથમ ક્રમે વિજેતા બન્યા
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ ૬૯ મી અખિલ ભારતીય રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ ચોહાણ કામિનીબા નરેન્દ્રસિંહ હાલ…
-
ગાંધીનગર ચેરેડીમાં હજારો છાપરા, નાના મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવતા AAP નેતા ઈસુદાન ગઢવીએ લીધી પીડિતોની મુલાકાત
અમદાવાદ ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં તંત્ર દ્વારા હજારો છાપરા અને નાના મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવતા ત્યાંના હજારો લોકો ઘરવિહોણા થઈ…
-
GUJARAT:વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક
GUJARATવિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક GUJCOST દ્વારા ગાંધીનગર ખાતેથી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’નું લોન્ચિંગ…
-
હવામાન વિભાગે હજુ 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી
ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે હજુ 6 દિવસ વરસાદની આગાહી છે. 22 સપ્ટેમ્બર સુધી હળવાથી…
-
રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી
રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને…
-
ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો
ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે. રાજ્યના ડીજીપીએ જાહેર કરેલી નવી નીતિ વચ્ચે રાજ્યના એક લાખના…
-
ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી હોય છે. : મીઠાઈ અને ફરસાણ એસોસિએશન
સુરતમાંથી 315 કિગ્રા નકલી પનીરનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ…









