GANDHINAGAR CITY / TALUKO
-
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
માર્ચ આવવાની સાથે રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે બફારો-ગરમીની શરુઆત થઇ ગઇ છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારે લાગી…
-
સોનુ ભલે મોંઘુ થયુ,અવસરનો ચળકાટ ઘરેણાથી ચમકાવીશુ
રાજકોટ ની અગ્રણી જવેલરી બ્રાન્ડ અર્જુન જ્વેલર્સ દ્વારા જામનગરમાં ભવ્ય “જલસો” કાર્યક્રમ યોજાયો અર્જુન જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને 11 એકટીવા અને 1 કિયા કાર…
-
નીડર અને સચોટ પત્રકારત્વની મશાલ ઝળહળે છે
*સંઘર્ષથી સફળતા: જામનગરના પત્રકાર દિપક ઠુંમરનો આજે જન્મદિવસ, શૂન્યમાંથી સર્જન કરનાર ઉદ્યોગપતિ અને નિડર પત્રકારની અનોખી સફર* *પત્રકારત્વ અને સફળ…
-
ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક…
-
સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડીયા) દ્વારા ભવ્ય આયોજન
વારાણસીમાં વિશ્ર્વનાથની નિશ્રામાં આચાર્યપદે રાજકોટના આચાર્ય અને સાથી વિદ્વાનોના વૈદિકમંત્રો સાથેના મહાદેવના યજ્ઞનુ દિવ્ય વાતાવરણ જામનગર (ભરત ભોગાયતા) ભારત…
-
ગાંધીનગર ખાતે નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન યોજાયું
ગાંધીનગર સેક્ટર – ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી…
-
ગુજરાતમાં બાળકીઓ પર સતત અત્યાચાર વધી રહ્યો છે, 5135 કેસ અદાલતોમાં પેન્ડિંગ
ગુજરાતમાં સુરક્ષા અને ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ના દાવાઓ વચ્ચે એક ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પરના દુષ્કર્મની ઘટનાઓમાં…
-
સામુહીક સદકાર્યોના હંમેશા હિમાયતી આર.સી.ફળદુએ વારાણસીથી ભાવભર્યા સંદેશ સાથે ક્ષેમકુશળ પુછ્યા
કાશીમાં કોટી રૂદ્ર મહાયજ્ઞમા હાલારના શિવભક્તોને ફળદુ સાહેબએ બિરદાવ્યા. એડવોકેટ જાગૃતિ વ્યાસ ટીમ સાથે સોમનાથ પહોંચ્યા જામનગર (ભરત ભોગાયતા)…
-
ગુજરાત સરકારે ગુજરાતીઓની માથાદીઠ આવક કરતાં અઢી ગણું દેવું કર્યું, 2026-27માં દેવું રૂ. 4.87 લાખ કરોડ થશે
ગુજરાત સરકારનું દેવું 1999-2000માં માત્ર રૂ. 18,510 કરોડ હતું. તે ચાલુ વર્ષે રૂ. 4.56 લાખ કરોડ થવાનો બજેટ અંદાજ હતો…
-
ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું 4 ચાર લાખ કરોડ ઉપરનું ઐતિહાસિક બજેટ
ગુજરાતના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસને વેગ આપનારુ તથા ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવાના હેતુ માટે…









