GANDHINAGAR CITY / TALUKO
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરાયું
ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA)…
-
નવી જાહેર કરાયેલી 9 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરોની કરાઈ નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે રાજ્ય સરકારે આજે જાહેર કરેલી નવી મનપાના…
-
રાજ્ય સરકારે 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી
1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને…
-
ગુજરાતમાં આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા વિચારણા, IMAનો ભારે વિરોધ
આયુર્વેદમાં અભ્યાસ કરીને બનેલા તબીબો જરૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તેના માટે થયેલી રજૂઆતાન સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા આ…
-
ગુજરાત પોલીસનો સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટાડવાનો ખેલ SWAGAT કાર્યક્રમમાં ખુલ્લો પડ્યો !!!
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે.…
-
ગુજરાત સરકારે જમીન રિ-સરવેની મુદત વધારી
ગુજરાતના ખેડૂતોના માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે જમીન રિ-સરવેને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. રિ-સરવે રેકોર્ડ પ્રમોલગેશન…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી અને બસ મથકમાં…
-
નેશનલ પ્રીપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ તેમજ શિક્ષણમંત્રી(રા. ક.) પ્રફુલભાઈની મુલાકાત કરી
ગાંધીનગર : નેશનલ પ્રિપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યો તારીખ 11 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ…
-
પરિવર્તિત યુગમા નવા પડકારોને પહોંચી વળવા ગ્રાહક આત્મ નિર્ભર બને
આપણા દેશમા ૨૪ ડિસેમ્બર ૧૯૮૬ના ગ્રાહક સુરક્ષા અધિનિયમને લાગુ કરવામાં આવ્યો હતો. જેની મહત્તા જળવાઇ રહે તે સારુ ભારતમાં દર…
-
ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ધોરણ ૧ થી ૫માં શિક્ષકોની વધુ ભરતી કરવા માટે ધરણા કરવામાં આવ્યા
ગાંધીનગર : ગાંધીનગર શહેરની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ધોરણ ૧ થી ૫માં શિક્ષકોની વધુ ભરતી કરવા…









