GANDHINAGAR CITY / TALUKO
-
ખેડૂતોની 11 માંગણીઓ મુદ્દે AAPના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી
ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનોએ ગાંધીનગરમાં CMની મુલાકાત લીધી AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11…
-
ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની ‘ગેરન્ટી’ સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું
ગરીબ મજૂરોને કામના અધિકાર સાથે 100 દિવસ રોજગાર મળી રહે તે હેતુસર મનરેગા યોજનાનો અમલ કરાયો હતો. મનરેગા યોજનાનો મૂળભૂત…
-
ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ શરૂ, નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું
ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. ગત રત્રિના 13 શહેરમાં સરેરાશ લધુતમ તાપમાનનો…
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ
આગામી 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન…
-
GANDHINAGAR:ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું
GANDHINAGAR:ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું આગામી 12…
-
રાજ્યમાં શિયાળાની ઠંડીનો ચમકારો 12 શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું
ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી સક્રિય બની છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં મંગળવારની સવાર…
-
GUJRAT ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળે તેવો ભય રાખવાની જરૂર નથી : પૂરતો જથ્થો ઉપલબ્ધ
GUJRAT ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળે તેવો ભય રાખવાની જરૂર નથી : પૂરતો જથ્થો ઉપલબ્ધ ખેડૂતોએ યુરિયા ખાતરની અછતની ભ્રામક…
-
ગુજરાત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં !!!
ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ આટોપી લેવાયુ છે. રાજ્ય ચૂંટણી પંચના મતે, ગુજરાતમાં 5.08 કરોડ ફોર્મ વહેચાયા છે જે…
-
GANDHINAGAR:ગુજરાતમાં રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન
GANDHINAGAR:ગુજરાતમાં રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી…
-
આંગણવાડી વર્કર અને હેલ્પરોએ સરકારને ‘આંધળી, બેરી અને મૂંગી’ ગણાવીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી
ગુજરાતની હજારો આંગણવાડી વર્કર અને હેલ્પરો હાઈકોર્ટના ચુકાદા મુજબ અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,300 વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે ધરણા પર…








