GIR GADHADA
-
કોડીનાર શહેર મા રહેતા કૌશિક ભાઈ નાથાભાઈ સોસા ઉ. વર્ષ 36 તારીખ. 10/12/2025 ના સવાર આશરે પાંચ વાગ્યે કોડિનાર માર્કેટિંગ યાર્ડ થી ગુમ થયેલ છે
ગુમ થયેલ છે ગીરસોમનાથ જિલ્લા ના કોડીનાર શહેર મા રહેતા કૌશિક ભાઈ નાથાભાઈ સોસા ઉ. વર્ષ 36 તેવો બાબુભાઇ સોસા…
-
મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વવર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મંદિરે રોજ હજારો કબૂતરોને વિશાળ પ્રમાણમાં દાણા નાખવામાં આવે છે, જે મંદિરની વિશેષ ઓળખ બની ગઈ છે
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ગીર પંથકના મધ્ય…
-
ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એડવોકેટ પ્રતાપભાઇ સોસા પ્રમુખ પદે વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એડવોકેટ પ્રતાપભાઇ સોસા પ્રમુખ પદે વિજેતા…
-
ઉના પ્રાંત કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજનો આક્રોશ — સોશ્યલ મીડિયા વિડિયો પ્રકરણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ઉના પ્રાંત કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજનો આક્રોશ — સોશ્યલ મીડિયા વિડિયો પ્રકરણ સામે…
-
ગીર ગઢડા ધોકડવા જીલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા ધોકડવા જીલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો ગીર ગઢડા…
-
ગીર ગઢડાના હરમડીયા ગામના મારા મારી કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી એસ.એસ ઝવેરીની ધારદાર દલીલો માન્ય
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડાના હરમડીયા ગામના મારા મારી કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી…
-
ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં સરકારી માધ્યમિક શાળા જસાધારના વિદ્યાર્થીઓને આનંદ ધરા વિદ્યા યજ્ઞ દ્વારા ATE કીયોસ્ક અર્પણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં સરકારી માધ્યમિક શાળા જસાધારના…
-
ગીર ગઢડા એક દિવાળી માનવતાની” અભિયાન હેઠળ ગામમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારજનોને કપડાં, ચંપલ, સ્વેટર, ડ્રેસ, સાડી ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ધીરે ધીરે ઉજાસ ફેલાય છે, જ્યારે કોઈ એક દીવો માનવતાનું પ્રકાશ બની જાય છે.…
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે એક દિવાળી માનવતા ની અંતર્ગત જરૂરિયાત મંદોને નિઃશુલ્ક કપડા પગરખાં વિતરણ કર્યા
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ધીરેધીરે ઉજાસ ફેલાય છે, જ્યારે કોઈ એક દીવો માનવતાનું પ્રકાશ બનીએ છે. ગીર ગઢડા…
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો 3.89 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો 3.89 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં…








