BANASKANTHA
-
જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ
૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ ૨૭૦ કિ.ગ્રા.ઘી અંદાજિત કિંમત રૂ. ૧,૬૭,૪૦૦/- નો જથ્થો જપ્ત કરાયો ખોરાક…
-
વડગામ લક્ષ્મણપુરા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધમૅધજા તથા મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું
૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ ના લક્ષ્મણપુરા ગ્રામજનો ના સહકાર થી નિર્માણ પામેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર નો…
-
થરાદ ખાતે એડવાન્સ ઓર્થોપેડીક હોસ્પિટલનું ઓપનિંગ કરાયું.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ અત્યાધુનિક એડવાન્સ ઓર્થોપેડીક હોસ્પિટલનું સાંચોર ગણેશનાથજી બાપુના વરદ હસ્તે ઓપનિંગ…
-
કાંકરેજ તાલુકાના વાલપુરા ખાતે પ્રા. શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું..
કાંકરેજ તાલુકાના વાલપુરા ખાતે પ્રા. શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું.. કાંકરેજ તાલુકાના વાલપુરાના અને ડીસા ખાતે રહેતા અમરતભાઈ પ્રજાપતિ…
-
વડગામ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
૩ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી…
-
નારી વંદન ઉત્સવ સપ્તાહ, બનાસકાંઠા
3 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સરકારી વાણિજ્ય કોલેજ અમીરગઢ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો નારી વંદન ઉત્સવ…
-
આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેશનલ લેવલ સેમિનારમાં ભાગ લેવામાં આવ્યો
3 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેશનલ લેવલ સેમિનારમાં…
-
રબારણ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય પ્રક્રિયા અને અદાલતો વિશે માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રબારણ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય પ્રક્રિયા અને અદાલતો વિશે…
-
પાલનપુર ચેરિટી કમિશનરે જાહેર ટ્રસ્ટોના પડતર પ્રશ્નો માટે ઝુંબેશ ચલાવી જાહેર ટ્રસ્ટોના પડતર કેસોનો નિકાલ કર્યો
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર ચેરિટી કમિશનરે જાહેર ટ્રસ્ટોના પડતર પ્રશ્નો માટે ઝુંબેશ ચલાવી જાહેર ટ્રસ્ટોના પડતર કેસોનો…
-
આજ રોજ પાલનપુર જગાણા જૈન દેરાસર ખાતે નવનિયુક્ત વિજેતા અંબાજી ડેપ્યુટી સરપંચ શ્રી અને સાહિત્યકાર શ્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજ રોજ જગાણા ખાતે ભાગ્ય ભૂમિ નભશ્ચન્દ્ર પાર્શ્વધામ જૈન મંદિરમાં નવનિયુક્ત વિજેતા ડેપ્યુટી સરપંચ…








